Monday, 23 May 2022

કાવ્ય:હાસ્ય


           હાસ્ય
એવી અભિવ્યક્તિ જે ચહેરાને ખીલવે, 
સુંદરતાને નિખારે છે હાસ્ય,
મનને તનાવમુક્ત કરે છે હાસ્ય,દિલને પ્રફુલ્લિત કરે હાસ્ય,હ્રદયરોગની દવા છે હાસ્ય,ખડખડાટ હાસ્ય એ 
સુખી હોવાનું પ્રમાણ,નિરોગી તન મન નો એક ઉપાય,હસતાં રહો ખડખડાટ હસો,તમારા હાસ્યથી દુશ્મન ભડભડ ભડકે બળે,આ જોઈ અશાંત જીવ માટે દયા જન્મે એ સ્વાભાવિક છે,પરંતુ હાસ્ય તમારા રોગોની દવા છે,એટલે જ તો કહેવાય"હશે એનું ઘર વસે....


શૈમી ઓઝા "લફ્ઝ"



No comments:

Post a Comment

પ્રાશ્ચિત

જેનુ દિલ દુભાયુ હોય જેનુ ખરાબ મારા કારણે થયુ હોય મનથી પણ કોઈને મારાથી ઠૈસ પહોંચી હોય તો દિલથી ક્ષમાપાર્થી છું,મન તન કર્મ વિચારો ...