શબ્દોને થોડા છેડવામા આવે તો કેવુ રહે,
મનની ઉર્મીઓ કહ્યા વગર જ રજુઆત થઈ જાય તો કેવું રહે,શબ્દ રમતથી થતો દિલનો મામલો ગંભીર થઈ જાય તો કેવું રહે,મનની વાતો આપોઆપ છપાઈ જાય તો કેવું રહે ...
શૈમી ઓઝા "લફ્ઝ"
જેનુ દિલ દુભાયુ હોય જેનુ ખરાબ મારા કારણે થયુ હોય મનથી પણ કોઈને મારાથી ઠૈસ પહોંચી હોય તો દિલથી ક્ષમાપાર્થી છું,મન તન કર્મ વિચારો ...
No comments:
Post a Comment